Bottom Article Ad

Important News | Breaking News | Latest Education News

શિક્ષણ જગતના મહત્વના સમાચાર

પેન્શન બાબતે સૌથી મોટા સમાચાર.....

સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ૩૦ વર્ષ પછી નિવૃત્ત થવા વાળા કર્મચારીઓને આપવામાં આવે પેન્શન નો લાભ........
             સુપ્રિમ કોર્ટે 30 વર્ષથી વધુ સેવા બાદ નિવૃત્ત થનાર વ્યક્તિને પેન્શન લાભો ચૂકવવા રાજ્ય સરકારને નિર્દેશ આપતા ગુજરાત હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. જસ્ટિસ એમઆર શાહ અને બીવી નાગરથનાની બેન્ચે અવલોકન કર્યું હતું કે રાજ્યને તેની ભૂલનો લાભ લેવાની મંજૂરી આપી શકાય નહીં.
               ખંડપીઠે કહ્યું, '30 વર્ષ સુધી સતત સેવા લેવી અને ત્યારપછી એવી દલીલ કરવી કે જે કર્મચારીએ 30 વર્ષ સુધી સતત સેવા આપી છે તે પેન્શન માટે પાત્ર નથી, તે એક ગેરવાજબી બાબત છે.' સર્વોચ્ચ અદાલતે કહ્યું કે રાજ્ય એક કલ્યાણ સંસ્થા તરીકે આવું વલણ ન લેવું જોઈએ.

કેન્દ્ર સરકાર કરી શકે છે 18 માસના ફ્રીઝ કરેલ DA ની ચુકવણી : 32 લાખ કેન્દ્રીય કર્મીને 2 લાખ સુધીનો જેકપોટ લાગશે.

સ્કૂલો-કોલેજોના વર્ગો બંધ કરી પરીક્ષાઓ મોકૂફ રાખવા અંગે

રાજ્યમાં અત્યાર સુધી શાળાના 100 બાળકો કોરોનાથી ચેપગ્રસ્ત બન્યા.



14 મહિના પછી ત્રણેય નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી.

મોદીએ ખેડૂતોને કહ્યું- તમે તમારા ઘરે પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો

વાચો સંપૂર્ણ માહિતી...

પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ 

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો ને લઈને આંદોલનના માર્ગે...

ગુજરાત રાજ્ય ક્રર્મચારી મહામંડળને સંલગ્ન તમામ મંડળી/સંઘોના મુખ્ય હોદેદારશ્રીઓને જણાવવાનું કે, છેલ્લા બે વર્ષથી શિક્ષકશ્રીઓ/અધિકારીશ્રીઓ ર્મચારીશ્રીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રી દ્વારા કોઇપણ પ્રશ્નનું નિરાકરણ નહિ આવતાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની તા.૧૪/૦૯/૨૦૨૧ ની સામાન્ય સભામાં કરાવ્યા મુજબ તથા ગુજરાત રાજ્ય કર્મચારી અધિકારી-શિક્ષક લડત સમિતિની સરકારી વિભાગો. નગરપાલિકાઓ, ન્યાયાલયો, બોર્ડ-નિગમો, શિક્ષક સંઘો, વહીવટી સંઘો, પેન્શનર સંઘ વગેરેના તમામ અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓ ( શિક્ષકશ્રીઓના મહામંડળ / સંઘોના હોદેદારોની તા.૨૨/૧૦/૨૦૨૧ ના સૈજ ગાંધીનગર ખાતે મળેલ મીટીંગ અન્વયે પસાર કરવામાં આવેલ ઠરાવો મુજબ અત્યારે હાલમાં નીચે મુજબ આંદોલનનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ છે. જે મુજબ સરકારશ્રી પાસેથી આપણા કાયદેસરના મળવાપાત્ર થતા હક્કો મેળવવા સાફ આપશ્રીના તાબા હેઠળના તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ/શિક્ષકશ્રીઓને ચૂસ્તપણે અમલ થાય તે રીતે આંદોલનને સફળ અનાવવા જરૂરી સૂચનાઓ આપવા વિનંતી છે.

તા.૧૬-૧૭-૧૮, નવેમ્બર-૨૦૧ ના ગુજરાત ના તમામ કર્મચારી અધિકારી શિક્ષકો દ્વારા તેઓની ફરજ દરમ્યાન ફરજીયાત પણે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કરવી.

જોવો આગામી 3 દિવસ 18/11/2021 દરમિયાન કયા કાર્યક્રમ આપ્યા ઓફીસીઅલ પત્ર

ધોરણ-૧૦ તથા સંસ્કૃત પ્રથમા વર્ષ-૨૦૨૨ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો ભરવા બાબત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ માધ્યમિક શાળાના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૦ તથા સંસ્કૃત પ્રથમા વર્ષ-૨૦૨૨ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તારીખ:-૨૨/૧૧/૨૦૨૧ થી તારીખ ૨૧/૧૨/૨૦૨૧ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે, જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ-૧૦ તથા સંસ્કૃત પ્રથમાના તમામ પ્રકારના (નિયમિત, ખાનગી, રીપીટર તથા પૃથ્થક) વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.

પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા

ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે ઓફલાઈન ક્લાસ

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શરૂ થશે

કોરોના કાળમાં તમામ શાળા બંધ રાખવાના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે બાદ સંક્રમણ ઓછુ થતા રાબેતા મુજબ કેટલાક વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી શાળાઓમાં 1થી5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા નથી ત્યારે હવે ડિસેમ્બરથી બાકી રહેલા ધોરણોના વર્ગો ઓફલાઈન શરૂ કરવા સરકારે મન બનાવી લીધૂ હોય તેવા સંકેત મળી રહ્યા છે. 

અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.

    5 નવેમ્બરના રોજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા હતા સંકેત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.


Primary Scholarship Exam (For Standard VI) (PSE) પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ થવાનું શરુ થઇ ગયું છે.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) -2021 જે ધોરણ -6 ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે. આ પરીક્ષા ના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ફેબ્રુઆરી-21 માં કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેની પરીક્ષા લેવામાં આવેલ ન હતી. 

હવે કોરોના મહામારી ઓછી થવાને લીધે આ જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હોય તથા ફી ભરી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ની હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકશે.

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે

  • નીચે આપેલ લીંક પર જાઓ. 
  • આપેલ Confirmation Number ના BOX માં વિદ્યાર્થીઓનો Confirmation Number લખો.
  • તેની નીચે જન્મ તારીખ ના બોક્ષ માં વિદ્યાર્થીની જન્મ તારીખ દાખલ કરો.
  • હવે Submit બટન પર Click કરવાથી વિદ્યાર્થીની હોલ ટીકીટ pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

To Download PSE Exam Hall Ticket -2021 Click Here

Primary Scholarship Exam (For Standard VI) (PSE) પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ થવાનું શરુ થઇ ગયું છે.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) -2021 જે ધોરણ -6 ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે. આ પરીક્ષા ના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ફેબ્રુઆરી-21 માં કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેની પરીક્ષા લેવામાં આવેલ ન હતી. 

હવે કોરોના મહામારી ઓછી થવાને લીધે આ જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હોય તથા ફી ભરી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ની હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકશે.

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે

  • નીચે આપેલ લીંક પર જાઓ. 

  • આપેલ Confirmation Number ના BOX માં વિદ્યાર્થીઓનો Confirmation Number લખો.

  • તેની નીચે જન્મ તારીખ ના બોક્ષ માં વિદ્યાર્થીની જન્મ તારીખ દાખલ કરો.

  • હવે Submit બટન પર Click કરવાથી વિદ્યાર્થીની હોલ ટીકીટ pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

To Download PSE Exam Hall Ticket -2021 Click Here

દીવ્યંગોને ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા સહાય આપવાની યોજના.

જાહેરાત

દીવ્યંગોને ઇલેકટ્રીક સ્કૂટર ખરીદવા સહાય આપવાની યોજના

ગુજરાત રાજ્યના નિયામક સમાજ સુરક્ષા દ્વારા ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતા અને ૪૦ ટકા કે તેથી વધુ ફક્ત અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી અને પુરુષ બંનેને કે જેઓ બી.પી.એલ. યાદીમાં ૦ થી ૨૦નો સ્કોર ધરાવે છે તેમજ સમાજ સુરક્ષા ખાતાનું દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોય તેવી વ્યક્તિઓ માટે ઇલેકટ્રીક સ્કૂટર આપવાની યોજના હેઠળ સ્કૂટરની બેઝિક કિંમત + ડિસેબલ કીટના ૫૦ ટકા અથવા રૂા. ૨૫૦૦૦/- ની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા રસ ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓએ તેઓના જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએથી ફોર્મ મેળવી જરૂરી આધાર પુરાવા સાથે તા. ૩૧/૧૦/૨૦૨૧ સુધીમાં જે તે જિલ્લાની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

વધુ માહિતી માટે અહી કલીક કરો.

➡ પગાર વધારો / મોંઘવારીના માર વચ્ચે ગુજરાતના નેતાઓને ઘી-કેળા, સરકારે પગારમાં કર્યો આટલા રૂપિયાનો વધારો.

  • મંત્રીઓનું 12 હજાર તો MLAનું 14 હજાર મોંઘવારી ભથ્થું વધશે.
  • ઓક્ટોબરથી મંત્રીઓ અને MLAનું નવું પગાર ધોરણ થશે લાગુ.
  • પગાર-મોંધવારીભથ્થામાં ગુજરાત 8માં નંબરે 4 વર્ષ પહેલા જ થયો હતો 65 ટકાનો વધારો ધારાસભ્યો અને મંત્રીઓનોના પગારમાં 1.46 થી 1.28 લાખનો વધારો.

સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો

➡ મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય : મેડિકલ શિક્ષણમાં OBCને 27%, EWSને 10% અનામત; આ યોજના 2021-22ના સત્રથી જ શરૂ કરાશે

               મેડિકલક્ષેત્રે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે સરકારે આજે એક મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે. એમાં પછાત જાતિ (OBC) અને આર્થિક રીતે નબળા (EWS) માટે અનામતની જાહેરાત કરી છે. સરકારે ઓબીસીને 27% અને આર્થિક રીતે નબળા વર્ગને 10% અનામત આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 2021-22ના સત્રથી જ લાગુ કરવામાં આવશે.

સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો

➡ બદલી કૌભાંડ : કટકી લઇ કરાયેલી 52 પ્રાથમિક શિક્ષકોની બદલી રદ.

               પાટણ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માં ગેરરીતિની તપાસ બાદ આખરે નિયમ વિરુદ્ધ થયેલી 52 શિક્ષકોની બદલીના હુકમ પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચનાને પગલે રદ કરતાં શિક્ષક આલમમાં ખળભળાટ મચી ગયો હતો. અને ભ્રષ્ટાચારની ચર્ચાઓ શરૂ થઈ હતી એટલું જ નહીં ગેરરીતિની તપાસ માં જવાબદારો સામે પગલાં લેવાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે તંત્રના આ નિર્ણયથી નીતિ-નિયમો નેવે મૂકી બદલી કરાવીને અન્ય શાળામાં થયેલા શિક્ષકો માટે સંકટ સર્જાયું છે.
               તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરી દ્વારા પ્રાથમિક શિક્ષકોની બદલીઓમાં ગેરરીતિ કરાઇ હોવાની રજૂઆત થતાં મામલો ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો જેને પગલે શિક્ષણ વિભાગ ગાંધીનગર થી આઠ ટીમો મારફતે તપાસ કરી હતી જેમાં બદલી થયેલ 65 શિક્ષકોના નિવેદન લેવાયા હતા તપાસ બાદ છેલ્લા દોઢ વર્ષમાં તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરી એ કરેલી બદલીઓ નિયમ વિરુદ્ધ હોવાનું જણાતા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ 52 પ્રાથમિક શિક્ષકોના બદલીના હુકમો રદ કરી શિક્ષકોને પહેલાની તેમની મૂળ શાળામાં મૂકવા માટે સૂચન આપ્યા હતા જેને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ શિક્ષકોને બદલી થયેલ શાળા માંથી છુટા કરીને તેમની મૂળ શાળામાં હાજર થવા આદેશ કર્યો હતો તંત્રના આ નિર્ણયથી જે શિક્ષકોએ યેનકેન પ્રકારે બદલી કરાવી પસંદગીની શાળામાં ઘૂસી ગયા હતા તેમના પગ નીચેની જમીન ખસી ગઈ હતી.

ધોરણ 1 થી 8 ની SCE PATRAK ડાઉનલોડ કરો PDF અને EXCEL ફાઈલમાં


➡ ખોટી રીતે થયેલ બદલી રદ કરવાનો જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી – પાટણ નો આદેશ.

Click Here To Download

➡ પાટણ જીલ્લાના તત્કાલીન જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ. ચૌધરી દ્વારા કરવામાં આવેલ ખોટી બદલીઓ.

Click Here To Download List

               રાજ્યમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ મહામારીના સમયમાં શાળા કોલેજોમાં વર્ષ દરમિયાન યોગ્ય રીતે શૈક્ષણિક કાર્ય થઇ શક્યું નથી. સમગ્ર વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગના દિવસોમાં શાળા અને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને ચાલુ રાખવા માટે ભરપુર પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ આ બધા પ્રયત્નો તમામ વિદ્યાર્થીઓ સુધી પહોચી શક્ય નથી. જેથી કોરોના ના કેસ ઓછા થતા તબકકાવાર શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તબક્કાઓમાં  ઉચ્ચતર પ્રાથમિક સુધીના બાળકોને શાળા કક્ષાએ શિક્ષણ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ ફરીથી કોરોનાના કેસ વધતા આ શિક્ષણ બંધ કરવું પડ્યું હતું. હાલ આ કેસ વધતા સરકાર દ્વારા દ્વારા બોર્ડની પરીક્ષા દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

 ➡ સમાચારના અગત્યના મુદ્દાઓ

  • ધોરણ 10 અને ધોરણ 12 માં લેવાતી બોર્ડની પરીક્ષા હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી છે.
  • આ પરીક્ષા 10 મે થી 25 મે દરમિયાન યોજવાની હતી.
  • 15 મે ના રોજ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.
  • સમીક્ષા કર્યા બાદ નવો નિર્ણય લેવામાં આવશે.
  • ધોરણ 1 થી 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
  • ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા લીધા વિના જ માસ પ્રમોશન આપવામાં આવશે.
  • ઓફલાઈન શિક્ષણ પણ 10 મે અથવા આગામી આદેશ થાય ત્યાં સુધી બંધ રહેશે.

              Corona cases in the state are increasing very fast day by day. At the time of this epidemic the school colleges could not function properly during the year. Efforts have been made by the school and education department to keep the students studying for most of the day throughout the year. But all these efforts are not possible to reach all the students.So it was decided to open schools in phases as the number of cases of corona decreased. In these phases, education up to upper primary level was started at the school level. But again this education had to be stopped as Corona’s case escalated. Currently, this case has been decided by the government through a board examination. Whose main points are as follows.

ર્મચારીની નિવૃત્તિ કે મૃત્યુ બાદ કેટલી મળે છે ગ્રેજયુઈટી?

કયા કયા ભરવા પડે છે ફોર્મ?

કઈ રીતે ગણાય છે ગ્રેજયુઈટી? 

જાણો સંપૂર્ણ માહિતી

Retirement / death Gratuity Payment Forms For NPS Employee

➡ Breaking New in Education of Gujarat

  • Board exams for Std. 10 and Std. 12 have been postponed for now.
  • The exam was to be held from May 10 to May 25.
  • The Gujarat Government Will review Corona’s condition on May 15.
  • A new decision will be made after the review.
  • Mass promotion will be given to students studying in standard 1 to 9.
  • Students studying in standard 11 will also be given mass promotion without taking the exam.
  • Offline education will also be closed until May 10 or the next order.

Board exams for Std. 10 and Std. 12 postponed.

Mass Promotion in Std. 1 to 9 and Std. 11.

Download detailed news click here.

Post a Comment

0 Comments